સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

મારા વિષે

પંડ્યા વિશાલકુમાર નરેન્દ્રપ્રસાદ
શાળા-નાની ટોકરી ગૃપ પ્રા. શાળા
તા-કવાંટ, જી- વડોદરા.
હોદ્દો-સી.આર.સી. કો. ઓ.
વતન-પ્રાંતિજ, જી-સાબરકાંઠા
                                                                                

No comments:

Post a Comment